________________
ચૌમાસીના દેવવંદન–પં. પવવિજ્યજીકૃત
૯
. પછી અંકિંચિ૦ નમુત્થણું, અરિહંત ચેઈઆણં અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ પારી થેય કહેવી.
થાય. સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચા; થયો હીરો જો, મેહને દેઈ તમાચો પ્રભુ ગુણગણ મા, એહને ધ્યાને રા; જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકા. ૨
શ્રી સુમતિનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડો’ સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી સુમતિનાથ જિન આરાધનાથ ચેત્યવંદન કરૂં? ઈરછું કહી ચિત્યવંદન કરવું. તે આ પ્રમાણે–
ચૈત્યવંદન. સુમતિનાથ સહકરૂ, કેસલ્લા જસ નયરી; મેઘરાય મંગલા તણે, નંદન જિતવયરી. ફ્રેંચ લંછન જિન રાોિ , ત્રણસેં ધનુષની દેહ, ચાલીસ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગેહ. ર સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ, તસ પદ પદ્મ સેવા થકી, લહે સુખ અવ્યાબાધ. ૩