________________
૯૮
દેવવંદનમાલા
પછી અંકિંચિત્ર નમુત્થણું અરિહંત ચેઈઆણં, અન્નત્થ કહી એક નવકારને કાઉસ્સગ્ગ પારી થાય કહેવી.
થાય.
૧
સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા; ષ જીવના ત્રાતા, આપતા સુખસાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા; દુ:ખ દેહગ ત્રાતા, જાસ નામે પલાતા.
- શ્રી અભિનંદન જિન દેવવંદન.
પછી આભવમખંડો’ સુધી જ્યવયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! શ્રી
અભિનંદન જિન આરાધનાર્થ ચૈિત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચિત્યવંદન કરવું. તે આ પ્રમાણે
ચૈત્યવંદન. નંદન સંવર રાયને, ચોથા અભિનંદન, કપિ લંછન વંદન કરે, ભવદુ:ખ નિકંદન. સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય; સાડા ત્રણ હનુમાન, સુંદર જસ કાય. વિનીતાવાસી વંદીયે એ, આયુ લખ પંચાસ; પૂરવ તસ પદ પધને, નમતાં શિવપુર વાસ.
-