________________
દેવવંદનમાલા
થાય– ગૌતમ બેલે ગ્રંથ સંભાલીએ દેશી.) વીર જગ(ન)પતિ જન્મજ થાવે, નંદન નિશ્રિત શિખર રહો, આઠ કુમારી ગાવે, અડ ગજદંતા હેઠે વસાવે; રૂચક ગિરિથી છત્રીસ જાવે, દ્વીપ રૂચક ચઉ ભાવે; છપ્પનદિગકુમારી હુલાવે, સૂતીકરમ કરી નિજ ઘર પાવે શક્ર સુષા વાવે, સિંહનાદ કરી જોતિષી આવે; ભવન વ્યંતર શંખ પડહે મિલાવે, સુરગિરિ જન્મ મલ્હાવે. ગષભ તેર શશિ સાત કહીએ, . શાન્તિનાથ ભવ બાર સુણીજે; મુનિસુવ્રત નવ કીજે, પાસ નેમીશ્વર નમન કરીને; પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે; અજિતાદિકજિન શેષ રહીજે,ભવ સમકિતથી ગણીને જિનનામબંધ નિકાચિત કીજે, ત્રણ ત્રણ ભવ સઘળે ઠવીજે; ત્રીજે ભવ તપ ખંતી ધરી, જિનપદ ઉદયે સિ. ૨ આચારાંગ આદે અંગ અગ્યારે, ઉવવાઈ આદે ઉપાંગ તે બાર; દશ પન્ના સાર, છ છેદ સૂત્ર વિચિત્ર પ્રકાર;
૧ ચંદ્રપ્રભુના.