________________
જ્ઞાનપંચમીના દેવવંદન-વિજયલક્ષમીરિકૃત
શ્રી શ્રુતજ્ઞાન, પછી ખમાસમણ દઈ ઈચછાકારેણ સંદિસહ ભગવન્! શ્રીશ્રુતજ્ઞાન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છે ! કહી ચિત્યવંદન કહેવું. તે નીચે પ્રમાણે–
દ્વિતીય શ્રુતજ્ઞાન ચિત્યવંદન. શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમે, સ્વપર પ્રકાશક જેહ, જાણે દેખે જ્ઞાનથી, શ્રતથી ટલે સંદેહ.
અનભિલાખ અનંત ભાવ, વચન અગોચર દાખ્યા; તેહને ભાગ અનંતમો, વચન પર્યાયે આખ્યા. વલી કથનીય પદાર્થનો એ, ભાગ અનંત જેહ, ચઉદે પૂરવમાં રચ્યો, ગણધર ગુણ સનેહ. ૧ મહેમાંહે પૂરવધરા, અક્ષર લાભે સરિખા;
છઠાણવડીયા ભાવથી, તે મૃત મતિય વિશેષા; તેહિજ માટે અનંતમે, ભાગ નિબદ્ધા વાચા સમકિત શ્રતના માનીયે, સર્વે પદારથ સાચા.
૧ ન કહી શકાય તેવા. ૨ કહેવાય તેવા ( અભિલા ) ૩ વટુ સ્થાન પતિત અથવા છ પ્રકારની વૃદ્ધિ અને છ પ્રકારની હાનિવાળા. તેમાં છ પ્રકારની વૃદ્ધિ આ પ્રમાણે–૧ અનંત ભાગ વૃદ્ધિ, ૨ અસંખ્યાત ભાગ વૃદ્ધિ, ૩ સંખ્યાત ભાગ વૃદ્ધિ, ૪ સંખ્યાત ગુણ વૃદ્ધિ, ૫ અસંખ્યાત ગુણ વૃદ્ધિ, ૬ અનંતગુણ વૃહિ. એ પ્રમાણે હાનિ પણ છ પ્રકારની સમજવી. તેમાં વૃદિને બદલે હાનિ કહેવી.