________________
૫૬૯
ભવિક ચિત્ત વાસીયે; એ સમકિત તણે સાર છે મૂલગુ, અહ• નિશ આગમ જ્ઞાન ને એલ).
મનુજ સુર શાસન સાનિધ્ય કારકુ, શ્રી અશોકભિધા વિક્ત ભય વાર શીતલ સ્વામીના ધ્યાનથી સુખ લહે, ધીર ગુરૂ સીસ નય વિમલ કવિ ઇમ કહે.
અથ ત્રીજની સ્તુતિ. સંખેસર પાસજી પૂજીએ-એ દેશી. શ્રેયાંસ જિણેસર શિવ ગયા, ત્રીજા દિને નિરમલ થયા એંશી ધનુ સોવનમય કાયા, ભવ ભવ તે સાહિબ જિનરાયા.
વિમલ કુંથુ ધર્મ સુવિધિ જિના, જસ જન્મ જ્ઞાન જનું જ્ઞાન ધના વર્તમાન કલ્યાણક પંચ થયા, જિનજી દિન નિત કરજે મયા. ત્રણ તત્વ જિહાં કિણે ઉપદિશ્યો,તે પ્રવચન વયણું ચિત્ત વસ્યા ત્રણ ગુપ્તિ ગુપ્તા મુનિવરો, તે પ્રવચન વાંચે શ્રુતધરા. ૩
ઈશર સુર માનશી સુહંકરા, જે સમકિત દષ્ટિ સુરવરા વિકરણ શુદ્ધ સમકિત તણું,નય લીલા હેજે અતિ ઘણી.૪
ચેથની સ્તુતિ. શ્રાવણ સુદ દિન પંચમીએ-એ દેશી. ચ સર્વાર્થસિદથી ચવિ એ, મરૂદેવી ઉયરે ઉપન્ન તે, એગલા ધર્મ શ્રીગષભજી એક ચોથ તણે દિન ધન તો. ૧
તે
ર સા
કિરણ