________________
પ૧૫
સુરસુંદરી વર માંગીયે, પરણાવી શુચિ ઠામ રે, મયણાસુંદરી વયણ કહે, કરમ કરે તે હોરે. નવ. ૭ કરમે તુમારે આવીયે, વર વરે બેટી જેહ , તાત આદેશે કર ગ્રહી, વરીયે કુછી તેહરે. નવ૦ ૮ આબીલનો તપ આદરી, કોઢ અઢાર નિકાલ રે, સદગુરૂ આજ્ઞા શિર ધરી, હુઓ રાય શ્રીપાલશે. નવ૮ દેશ દેશાંતર ભમી કરી, આયો તે વર સંતરે, નવ રાણી પર ભલી, રાજ્ય પાપે મન રંગેરે.નવ૦૧૦ તપ પસાય સુખ સંપદા, પ્રત્યક્ષ વર્ગે પહૃતેરે; ઉપસર્ગ સવી પૂરે ટો, પાયે સુખ અનંતરે નવ૦૧૧ તપગચ્છ દિનકર ઉગી, શ્રીવિજયસેન સુરી દો, તાસ શિષ્ય વિમલ એમ વિનવે,સતી નામે આણું દોરેન ૧૨
૬૮ અબેલ તપની સઝાય જ શરૂ નમતાં ગુણ ઉપજે, બોલે આગમવાણુ શ્રી શ્રીપાલ ને મયણું, સદા એ ગુણ ખાણ. શ્રી મુનિચંદ મુનીસર, બેલે અવસર જાણ. ૧ આંબેલને તપ વરણવે, નવ ૫૦ નવેરે નિધાન, ક ટલે આશા ફલે, વાધે વસુધા વાણું. શ્રી. ૨ રોગ જાએ રોગી તણ, જાએ શેક સંતાપ; વાલા વૃંદ બેલા મિલે, પુન્ય વધે ઘટે પાપ. બી. ૩ - જજવલ આસો સુદ થકી, તપ માંડવે તિર રહ;