________________
૧૫
પંચાવનમે દિન લહ્યું, નિરૂપમ ક્રેવલનાણુ; ભવિક જીવ ડિબેાધવા, વિચરે મહિયલ જાણુ. વિહાર કરતાં આવીયા એ, બાવીસમા જિનરાય; દ્વારિકા નયરી સમેાસર્યા, સમવસરણ તિહાં થાય. બાર પરખદા તિહાં મળી, ભાખે જિનવર ધર્મ; સર્વ પતિથ સાચવેા, જેમ પામેા શિવશર્મ. તવ પૂછે હર તેમને, ભાખા દિન મુજ એક; ચાડા ધમ કર્યા થકી, શુભ ફલ પામું અનેક. તેમ કહે કેશવ સુણે, વરસ દિવસમાં જોય; મૃગશર સુદ એકાદશી, એ સમેા અવર ન કાય. ઈણ દિન કલ્યાણક થયાં, તેવું જિનના સાર; એ તિથિ વિધિ આરાધતાં. સુત્રત થયા ભવ પાર. તે માટે મેટી તિથિ, આરાધે મત શુદ્ધ; અહોરત્તો પાસડુ કરી, મન ધરી આતમ બુદ્ દાઢસા કલ્યાણક તણુ, ગણણુ ગણા મનર ંગ; મૌન ધરી આરાધીએ, જિમ પામેા સુખ સગ. ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ઉચ્છ્વાસ; પૂંઠાં તે વીંટાંગણા, ઇત્યાદિક કરે। ખાસ. એમ એકાદશી ભાવશું એ, આરાધે નરરાય; ક્ષાયિક સમકિતને ધણી, જિન વઢી ધેર જાય, એકાદશી ભવિષણુ કરા એ, ઉજ્વલ ગુણ જીમ થાય; ક્ષમાવિજય જસ ધ્યાનથી, શુભ સુરતિ ગુણ ગાય. ૧૨
૧૧
૫
७
१०