________________
૪૯૪
પળે નહીં'; સદગુરૂ જી હા, તપ કિરિયા નત્રિ થાય, કમ
ખપે જેહથી સહી. સ॰
૧
તુમચી અનુમતિ થાય, તેા સ॰ ચેાડા કાળ મઝાર, કષ્ટ કરી
હું અણુસણુ આદર્ શિવપદ વરૂ. સ૦ ૨
મુનિવરજી હો, જેમ સુખ થાયે તુજ, તેમ દેવાણુપિયા; મુનિ॰ ગુરૂને ચરણે લાગી, સહુ શું મડોં કીયાં, મુનિ
કરે!
ખા
3
આન્યા જિહાં મશાન, બળે મૃતક વન્દુિ ધગધગે; મુનિ બિહામણા વિકરાળ, દેખતાં મન ઊભગે, મુનિ૦૪ પિતૃવન ઇણે નામે, દીસે યમવન સરિખા; મુનિ કાંટાળા તિહાં રૂખ, ક્રૂર કથેરી સારિખા, મુનિ
૫
આવ્યા તણુ વન માંહે, તિહાં આવી અણસણુ કર્યાં; કાંટે વિધાણા પાય, તત્ક્ષણ લેાહીજ નિત્યું,મુનિ૦૬ પગ પીડી પરનાળ, લેાહી પાત્રસ ઉન્નત્થો; મુનિ સેાભાગી સુકુમાળ, કઠણ પરિસહ આર્યાં. મુનિ
lo
શક્રસ્તવ તિણિ વાર, કીધા અરિહંત સિદ્ધને, મુનિ॰ ધર્માચારજ ધ્યાનજ ધ્યુ, જિનહ ભલે મને. મુનિ૦ ૮ દોહા.
વર્દન આવી ગારડી, પ્રાત સમય ગુરૂ પાસ; કર જોડી મુખથી વધે, નાહન દીસે તાસ.
મુનિ કહે અનુમતિ લહી, કાઉસ્સગ રહ્યો રમશાન; મન ઇચ્છા ધર પામિયા, પહોંચ્યા દેવ વિમાન.