________________
૪૭
શું દાહિતુ કે, જે આથમે નિજ પ્રાણુ; મુનીર, માહર વ્રતશું કાજ; મુજને ઢીડાં નત્રિ ગમેર,દ્ધ રમણી એ રાજ, મુ૦૧ સાચાં કરી જાણ્યાં હતાં રે, કાાં સહુ સુખ એડ જ્ઞાન નયણુ પ્રગટયાં હવે રે, હવેહુંછડીશ તેહ, મુ૦ ૨ દુષ્કર વ્રત ચિર પાળવાં રે, તે તેા મેન ખમાય; વ્રત લેઇ અણસ આદર્ રે, કષ્ટ અલપ જેમ થાય, મુ૦૩
જો ત્રત લીએ સુગુરૂ કહે હૈં, તા સાંભળ મહાભાગ; ઘેર જઈ નિજ પરિવારની રે, તું તેા અનુમતિ માત્ર મુ॰ ૪ ઘેર આવી માતા ભગી રે, અયવતી સુકુમાળ, કામળ વણે વિનવે રે, ચરણે લગાડી ભાલ; માતા જી માહરે વ્રતનુ કામ.
૫
અનુમતિ દ્યો ત્રત આરે, આ સુહસ્તિ ગુરૂ પાસ; નિજ નરભત્ર સફ્ળા કરૂå, પૂરા માહરી આશ. મા॰ ૬ મૂરખ નર જાણે નહી ?, ક્ષણ લાખેણી જાય; કાળ અચિંત્યા આવશે રે, શરણુ ન કાઇ થાય. મા॰ ૭ જેમ પંખી પાંજર પડયા રે, વેકે દુઃખ નિશ દિશ; માયા પંજરમાં પયેા રે, તેમ હું વિશ્વા વીશ, મા૦ ૮
એ બંધન મુત્ર નવ ગમે ?, ઢીડાં પશુ ન મુહાય; કહે જિનહ અંગજ ભણી રે, સુખીયેા કર મારી માય, માટુ દોહા.
આ કાયા અશાશ્વતી, સંધ્યા જેહવા વાન;
અનુમંત આપે। માતજી, પામું અમર વિમાન. ૧