________________
૪૭૮
3
ભ્રષ્ટાચારી મુંડા કહાવે, ઇહુ ભત્ર પરભવ હાર રે; નરક નિગેાદ તણાં દુઃખ પામે, ભમતા બહુ સ ંસાર રે. સા ચિત્ત રાખે ચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ રે; ઝીલે સુંદર સમતા રિચે, તે સુખ સ ંપત્તિ સાધે રે. સા
૪
કામધેનુ ચિંતામણિ રિપુ, ચારિત્ર ચિત્તમે આણા રે; -ઇડુ ભવ પરભવ સુખદાયક એ સમ, અવર ન કાંઈ જાણા રે, સા૦ ૫ સિન્ડ્ઝભવ સૂરિયે રચીયાં, દશ અધ્યયન રસાલાં રે; મનકપુત્ર હેતે તે ભણતાં, લહિયે મંગલમાલા રે. સા॰ ૬
શ્રીવિજયપ્રભસૂરિને રાજ્યે, બુધ લાભવિજયને શિષ્યે રે; વૃદ્ધિવિજય વિબુધ આચાર એ, ગાયા સકલ જગીશે ૨. સા૦ ૭ દશ વકાલિક સજ્ઝાય સપૂર્ણ,
૫૦ ચંદનમાલાની સજ્ઝાય. ઢાળ પહેલી.
અરણિક મુનિવર ચાલ્યા ગાચરી-એ દેશી. શ્રીસરસ્વતીનાૐ પાય પ્રણમી કરી, શુશું ચંદન બાલાજી; જેણે વીરના રે અભિગ્રહ પૂરિયેા, લીધી મંગલ માલાજી, દાન ઉલટ ધરી ભવિયણ દ્વીજિયે,જેમ હિયે જગ માનેાજી; -સ્વતાં સુખ સહેજે પામીયે,નાસે દુર્ગતિ સ્થાનેાછાન૦૨ -નયરીદાસબીરે રાજ્ય કરે તિહાં,નામે સતાનિક જાગ્રુ છે; - મૃગાવતી રાણીરૂ સહિયર તેહની,નદી નામે વખાણું જી. દા૦૩
: