________________
૪પ૭
કવલ પામ્યારે લેકા લોકનારે, દીઠા સઘળારે ભાવે. આ૦ ૧૪ - ' ઇંદ્રે આવીરે જિનપદે થાપીયેરે, દેશના ઢીયે અમૃતધારા પરખદા બૂઝીરે આતમ રંગથીરે,વરિયા શિવપદ સાર.આ૦૧૫
૩૨ શ્રી સુંદરીના આયંબિલની સજઝાય.
સુણ મેરી સજની રજની ન જાવે છે–એ દેશી.
સરસ્વતી સ્વામીની કરે સુપસાયરે, સુંદરી તપનો ભણ સજઝાયરે ૪ષભ દેવ તણું અંગજાત રે, સુંદરીની સુનંદા માત રે, ભવિજન ભાવે એ તપ કીજે રે, મનુષ્ય જનમને લાહો લીજે રે.
શષભદેવે જબ દીક્ષા લીધીરે, સુંદરીને આજ્ઞા નવી દીધી રે; ભરતરાય જબ પટ ખંડ સાથે રે, સુંદરીએ તપ માંડી આરા રે; સાઠ હજાર વર્ષ લગે સાર રે, આંબીલ તપ કીધાં નિર્ધાર રે. ભવિ૦
૨ ચૌદ રત્ન ને નવ નિધાન રે, લાખ ચોરાશી હાથીનું માન રે; લાખ ચોરાશી જહને વાછરે, ભરતરાય આવ્યા તબ ગાજી રે. ભવિ.
ભરતરાય મોટા નરદેવ રે, દાય સહસ યક્ષ કરે સેવ રે; અયોધ્યા નગરીએ ભરતજી આવ્યા રે, મહીલા સર્વે મોતીડે વધાવ્યા. ભવિ.
આ કુણ દીસે દુબળ નારી રે, સૌ કહે સુધરી બેન તમારી રે; કહે તુમે એને દુબળી કીધી છે, મુજ બેનીની ખબર ન લીધી રે. ભવિ.