________________
છું આજ કુમતિ મિથ્યાત્વી રે જિમ તિમ બેલશે રે, કેણ રાખશે મોરી લાજ, આ..
વળી સુરપાણી અજ્ઞાની ઘણેરે, દીધું તુજનેરે દુઃખ; કરૂણા આણીરે તેના ઉપરરે, આવ્યું બહેતું રે સુખ. આ ૫
જે અમારે બાળક આવીયો રમતો જલશુંરે તેહ કેવલ આપીરે આપ સમકિયેરે,એવડો સે તસ સ્નેહ. આ૦૬
જ તુજ ચરણે આવીડંસીયેરે, કીધે તુજને ઉપસર્ગ સમતા લાવીરે તે ચંડકોસીયેરે, પામો આઠમો વર્ગ આ૦૭
ચંદનબાલારે અડદના બાકલા, પડિલાવ્યા તુમે સ્વામી તેહને કીધીરે સાહુણીમાં વડી, પોંચાડી શિવધામ. આ૦ ૮
દિન વ્યાસીના માતપિતા હુવો બ્રાહ્મણ બ્રાહ્મણ હોય; શિવપુર સંગીરે તેહને તેં કર્યા રે,મિથ્યા મલ તસધાય. આ૦૯
અજુન માલીકે જે મહાપાતકીરે, મનુજનો કરતો સંહાર; તે પાપીને પ્રભુ તમે ઉધરે, કરી તેહ સુપસાય. આ૦૧૦
જે જલચારી હુંતો દેડકોરે, તે તુમ ધ્યાન સુહાય, સોહમવાસીરે તે સુરવરકિરે,સમકિત કરે સુપસાય.આ૦૧૧
અધમ ઉદ્ધરે એહવા તેં ઘણા, કહું તસકતારે નામ; માહરે તારા નામને આશરોરે, તે મુજ ફળશે કામ.આ૦૧૨
હવે જાણ્યુંરે ૫દ વીતરાગનુ રે, જે તે ન ધરે રાગ રાગ ગયેથી ગુણ પ્રગટયા સવેરે તેતુજ વાણી મહાભાગ.આ૦૧૩
સંવેગ રંગીરે સપક શ્રેણે ચડયે કરતો ગુણને જમાવ,