________________
૪૧૦
અથવા અંત મુહૂર્ત સમે, સુણો, શ્વાસોશ્વાસમાં બંધ કરે. ૭. માયા કપટ જે કેળવે, સુણો નરક તિર્યંચનું આયુ ધરે, રાગ તણે વશ મોહીયે, સુણો વિકલ થયે પરવશપણે. ૮ કરણ અકરણ નવી ગણેસુણો મોહ તિમિર અંધકારપણે મોહે મદ ગાઢ ફિરે, સુણો દે ઘુમરી ઘણું જોરપણે ૯ ઘાયલ જીમ રહે ઘુમતા, સુણો કહ્યું ન માને નેહપણે જીવ રૂલે સંસારમાં,સુણસ્વામીજી મેહકમની સહીલાણી ૧૦ અલ્પ સુખ સરસવ તું, સુણો તે તું મેરૂ સમાન ગણે; લોભે લંપટ વાહીયે, સુણો નવિ ગણે તે અંધપણે. ૧૧ જ્ઞાની વિણ કહો કુણ લહે સુણે, શું જાણે છદ્મસ્થપણે; અષ્ટમી એકાદશી ચતુર્દશી, સુણો સામાયિક પિસહકરે. ૧૨ ધર્મને દિવસે કર્મને, સુણો આરંભ કરે જે નરનારી નિશ્ચય સતિનવિ લહેસુણો અશુભ કર્મનાં ફલ છે ભારી.૧૩ પાંચ ભરત પાંચ ઐરાવત, સુણો, મહાવિદેહે તે પાંચ ભણે કર્મ ભૂમી સઘળી થઈ, સુણો કલ્યાણક પંચ સયગણે. ૧૪ શ્રીવિશાલ સોમ સૂરીશ્વર પ્રભુ,સુણો તપગચછના સિરદાર ગુણી, તસ ગુરૂ ચરણ કમલ નમી, સુણો સુવ્રત શેઠ સઝાયભણી. ૫
૧૩ પંચમીની સઝાય. શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ, પંચમીને મહિમાયઆત્મા; વિવરીને કહેશું અમે રે લલ, સુણતાં જાય પાતક આત્મા; પંચમી તપ પ્રેમ કરો રે લોલ.