________________
અથવા ચૌદે ક્ષેત્રમાં, એ સમ તીરથ ન એક તિણે સુરગિરિનામે નમું, જહાં સુરવાસ અનેક. (સ. ૫) ૧૩ એંસી યોજન પૃથુલ છે, ઉંચપણે છવીસ, મહિમા મહાટો એ ગિરિ, મહાગિરિનામનમીશ. (સ. ૬)૧૪ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વ માંહે વંદની; જહ તેહ સંયમી, એ તીરથે પૂજનીક.. વિપ્રલોક વિષધર સમા, દુઃખીઆ ભૂતળ માન;
વ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુન્યનું કામ પુન્યરાશિ વધે ઘણું, તેણે પુન્યરાશિ નામ. (સ. ૭) ૧૭ સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધ્યાન કર્મ વિયોગે પામીયા, કેવળ લક્ષમી નિધાન. લક્ષ એકાણું શિવ વર્યા, નારદમું અણગાર; તામ નમે તેણે આઠશું, શ્રીપદગિરિ નિરધાર. (સ. ૮)૧૯ શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ ઈન્દ્રની આગે વર્ણવ્યો, તેણે એ ઈન્દ્રપ્રકાશ. (૯) ૨૦ દશ કોટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહી પાર. તેહ થકી સિધ્યાચળે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણો હુવે, મહા તીરથ અભિધાન. (સ.૧૯) ૨૨ પ્રાયે એ ગિરિ શાળતો, રહેશે કાળ અનંત,
- ૧૮