________________
૫૩
જિન મુખે સિદ્ધગિરી સુણ્યા વિચાર,તિણે કીધા ત્રીજોઉલ્હાર.૬ એક ઢાડી સાગર વળી ગયાં, ઢીઠાં ચૈત્ય વિસ’સ્થૂળ થયાં; માહેદ્ર ચાચા સુર લેાકેંદ્ર, કીધા ચાચા ઉાર ગિરીન્દ્ર. ૬૩
સાગર કાડી ગયાં દશ વળી, શ્રીશ્ર મેન્દ્ર ધણું મન રૂળી; શ્રી શત્રુંજય તીરથ મનેાહાર, કીધા તેણે પાંચમેા ઉદ્દાર,૬૪
એક ઢાડી લાખ સાગર અંતરે,ચમરેન્દ્રાદિક જીવન ઉદ્ભરે; છઠ્ઠો ઈન્દ્ર ભુવનપતિતણા, એ ઉદ્ધૃાર વિમગિરિ સુણી ૬૫
પચાસ કાડી લાખ સાગર તણુ, આદિ અજીત વચ્ચે અંતર ભણુ, તેહ વચ્ચે હુવા સુક્ષ્મ ઉદ્ધાર, તે કહેતાં નવ લહીએ પાર,
૬૬
તુવે અજિત બીજા જિન દેવ, શ્રીશેત્રુજે સેવામિસિ હેવ; સિદ્ઘ ક્ષેત્ર દેખી ગહગહ્યા, અજિતનાથ ચામાસું રહ્યા. ૬૭ ભાઈ પિતરાઈ અજિત જિનતણો, સગર નામે બીજો ચક્રવતી ભણો; પુત્ર મરણે પામ્યા વેરાગ, ઇન્દ્રે પ્રીછન્યા મહાભાગ્ય.
૬૮
ઈન્દ્ર તે વચન હૈડાપાં ધરી, પુત્ર મરણ ચિ’તા પરિહરી; ભરત તણી રે સંધવી થયા, શ્રીશત્રુંજય યાત્રા ગયા. ૬૯ ભરત મણિમય ભિંખ વિસાલ, કર્યાં કનકભય પ્રાસાદ ઝમાલ; તે પેખી મન હરખ્યા ધણુ, નામ સાંભળ્યું પૂર્વજ તણું.
७०
જાણી પડતા કાળ વિશેષ, રપ્રે-વિનાશ ઉપજે ફેષ;