________________
ર૩ર
દુગ્ધ પરે પરની પીડા, પામે નેહ વિશે. જિ ૮૮
સમવસરણ કહિએ હવે હેશે, કહો કણ નયણે જશે, દયા ધેનુ પૂરી કણ દહશે, વૃષ દધિ કુણ વિલેસેરે. જિ. ૯૦
ઈણ મારગ જે વાલ્હા જોવે, તે પાછા નવિ આવે; મુજ હેડો દુઃખડે ન સમાએ, તે કહો કણ સમાવેરે. જિ. ૯૧ ધો દરિસણ વીરા વાલાને, જે દરિસણના તરસ્યારે જ સુહણે કેવારે દેખશું, તે દુખ દૂર કરશું રે. જિ. ૯૨
પુણ્ય કથા હવે કુણ કેલવશે, કુણ વાલ્હા મેલવશે; મુજ મનડે હવે કુણ ખેલવશે, કમતિ જિમતિમ લવાશેરે.જિ. ૯૩
કુણ પુછયાને ઉત્તર દેશે, કુણ સંદેહ ભાંજશે, સંઘ કમળ વન કિમ વિકસશે, હું છદ્મસ્થાશેરે. જિ. ૯૪
હું પરા પુરવણું અજાણ, મેં જિન વાત ન જાણી; મેહ કરે સવિ જગ અનાણી, એવી જિનજીની વાણું રે.
જિક
એહવે જિન વયણે મન વા, મોહ સબલ બલ કાપો; ઇણ ભાવે કેવલસુખ આપ્યો, ઇંદ્રજિનપદથારે. જિ. ૯૬ ઈંદ્ર હાર્યા ભટ્ટારક, જુહાર ભટ્ટારક તેણે; પર્વ પોતે જગમાં વ્યાપ્યું, તે કીજે સવિ કેસેરે. જિ. ૯૭
રાજા નંદિવર્ધન તરીઓ, ભાઈ બહિનર બીજે; તે ભાવડ બીજ હુઈ જગ સઘલે, બેહેન બહુ પરે કીજેરે. જિ. ૯૮