________________
ગુણવંતા, ત્રીજા ભવમાં ધારણા કીધી, સિધ્યાં મનનાં જ્ઞાની ગુણવંતા.
એ આંકણું. ૧ શ્રીજિનમંદિર પંચ મનોહર, પંચવરણ જિન પડિમારે, જ્ઞાજિનવર આગમને અનુસાર, કરીએ ઉજમણું મહી
મારે. જ્ઞાની- ૨ - પંચમી આરાધન તિથિ પંચમી, કેવલનાણ તે થાએરે; જ્ઞા શ્રી વિજયલક્ષ્મીસુરિ અનુભવ નાણે સંઘ સયલ સુખદાયારે,
જ્ઞાની. ૩ પંચમી તપ સ્તવન ઢાલો સંપૂર્ણ
૨ દસ પચ્ચખાણનું સ્તવન. દુહા–સિદ્ધારથ નંદન નમું, મહાવીર ભગવંત ત્રિગડે બેઠા જિનવરૂ, પરખદા બાર મિલંત. ૧ ગણધર ગૌતમ તિણે સમે, પૂછે શ્રી જિનરાય; દસ પચ્ચકખાણ કીસાં કહ્યાં, કહાં કવણ ફલ થાય. ૨
ઢાળ પહેલી
સીમંધરકર—એ દેશી. શ્રી જિનવર ઈમ ઉપદિશે, સાંભલ ગૌતમ સ્વામ; દશ પચ્ચખાણ કીધાં થકા, લહીએ અવિચલ ઠામ. શ્રી. ૧ "નવકારશી બીજી પરિસી, સાઢપરિશી, પુરિભદ્ર "એકાસણ નિવિ કહી, એકલઠાણું, દિવઢું.