________________
૧૩૮
દત્તિ “અબેલ, ઉપવાસ સહિ, એજ દશ પચ્ચખાણ; એહનાં ફલ સુણે ગૌતમા, જુજુ કરૂં વખાણ શ્રી ૩ રત્નપ્રભા શરામભા, વાલુકાપ્રભા કીજીય જાણ; પંક્તભા ધમપ્રભા, તમપ્રભા તમતમા ઠામ. શ્રી ૪ નરક સાતે રહી સહી, કરમ કઠન કરે જોર; જીવ કરમ વશ કરે જૂદા, ઉપજે તિણહીજ ઠેર. શ્રી. ૫ છેદન ભેદન તાડના, ભૂખ તૃષા વલી ત્રાસ; રોમ રોમ પીડા કરે, પરમાધામીને ત્રાસ. શ્રી. ૬ રાત દિવસ ક્ષેત્ર વેદના, તિલ ભર નહી તિહાં સુખ, કીધાં કરમ તિહાં ભગવે, પામે જીવ બહુ દુખ. શ્રી ૭ એક દિનની નવકારસી, જે કરે ભાવ વિશુદ્ધ સો વરસ નરકનો આઉખો, દૂર કરે જ્ઞાની બુદ્ધ. શ્રી. ૮ નિત્ય કરે નવકારશી, તે નર નરકે નહી જાય; ન રહે પાપ વળી પાછલા, નિર્મળ હજી કાય. શ્રી. ૯
ઢાળ બીજી.
વિમલાસર તિલે–એ દેશી. સુણ ગૌતમ પરિસી કિયા, મહામોટો ફલ હોય; ભાવશું જે પિરિસી કરે, દુર્ગતિ છેદે સોય. સુ. ૧ નરક માંહે જીવ નારકી, વરસ એક હજાર; કરમ ખપાવે નરકમાં, કરતાં બહુત પુકાર. સુર ૨ દુર્ગતિ માંહે નારકી, દશ હજાર પરિમાણ,