________________
૧૨૮
૯૪ શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન. (ર)
રાગ સારંગ રસીઆની દેશી. ધ્રુવપદ રામી હો સ્વામી મહારા, નિકામી ગુણરાય, સુજ્ઞાની, નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી
હૈો થાય. સુજ્ઞાની છુટ ૧ સર્વ વ્યાપી કહે સર્વ જાણગપણે પર પરિણમન સરૂપ, સુટ વરરૂપે કરી તત્વપણું નહી, સ્વસત્તાચિરૂપ. સુoધુ૨
શેય અનેકે હો જ્ઞાન અનેકતા, જળભાજન રવિ જેમ, સુટ દ્રવ્ય એકત્વ પણે ગુણ એકતા, નિજપદ રમતા હો
એમ. સુધ. ૩ પર ક્ષેત્રે ગત શેયને જાણ, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુ. અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મળતા ગુણ
માન. સુ. ધ. ૪ શેય વિનાર હો જ્ઞાન વિનરૂ, કાળ પ્રમાણે રે થાય, સુત્ર સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે ૫ર રીતે ન જાય. સુધ૫
પરભાવે કરી પરના પામતા, સ્વસત્તા થિર ઠાણ સુo આત્મ ચતુષ્કમથી પરમાં નહી, તો કિમ સહુને રે
જાણ. સુધ. ૬ અગુરુલઘુ નિજ ગુણને દેખતા, દ્રવ્ય સકળ દેખત; સુત્ર સાધારણ ગુણની સાધમ્યતા, દર્પણ જળને દષ્ટાંત.સુ. ધ. ૭
શ્રી પારસજિનપારસ રસ સમો, પણ ઈહાં પારસ નાહિ;