________________
તત્ત્વ જાણયા વિણ નિર્મળ, ચિત્ત સમાધિ નવિ લહિયો,મુ
કોઈ અબંધ આતમતત માને, કિયિા કરતો દિસે, ક્રિયા તણું ફળ કહે કુણુ ભગવે, અમ પૂછયું ચિત્તરિસે.મુ. ૨
જડ ચેતન એ આતમ એકજ, થાવર જંગમ સરિખ દુઃખ સુખ શંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જે પરીખો.
- મુ. ૩ એમ કહે નિત્યજ આતમતત, આતમ દરિસણ લીને; કૃિત વિનાશ અકૃતાગમ દ્વષણ, નવિ દેખે મતિહી. મુ. ૪
સૌગત મતિ રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણે; બંધ મોક્ષ સુખ દુખ ન ઘટે,એહ વિચાર મન આણે. મુ.પ | ભૂત ચતુષ્ક વર્જિત આતમતત, સત્તા અલગી ન ઘટે, અધે શકટ જો નજર ન દેખે, તે શું કીજ શકો. મુ. ૬
એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્ત સમાધતે માટે પૂછું, તુમ વિણ તત કાઈ ન કહે, મુ૭
વળતું જગગુરૂ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગદ્વેષ મોહ પખ વજિત, આતમરું રઢ મંડી. મુ. ૮
આતમ ધ્યાન કરે છે કેઉ, સો ફિર ઇણમેં ના; વાગજળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત આવે. મુદ્દે
જિણે વિવેક ધરીએ પખ હિએ, તે તત જ્ઞાની કહિયે, શ્રી મુનિસુવ્રત કૃપા કરો તે, આનંદઘન પદ લહિયે. મુ. ૧૦