________________
૯૭
આજની પાછલી રાતમાં રે, વીર પ્રભુ થયા નિરવાણુ રે, વી॰ વજાહત ધરણી ઢળ્યા રે, મૂર્છા ગૌતમ સ્વામ; સાવધાન વાયુયેાગે થયા૨ે, પછી વિલાપ કરે મેહ લાયરે. વી૦ ૭ ત્રણ લાકના સૂરજ આથમ્યારે, એમ કહે ગૌતમ સ્વામ; મિથ્યાત્વરૂપી અંધકારના હૈ, ઉદય થાશે ગામેગામ ૨. વી૦ ૮ રાક્ષસ સરખા દુષ્કાળ રે, પડશે ગામેા રે ગામ; પાંચમ આરાના માણસ દુઃખી થશે?,તમે ગયા મેાક્ષ માઝારવી ૯ ચંદ્ર વિના આકાશમાં રે, દયા વિના ધમ ન હેાય; સુરજ વિના જ બુદ્વીપમાં રે, તેમ તુમ વિનાપ્રભુ હાય રે. વી૦ ૧૦ પાખડી ગુરૂ તારે, કાણુ હઠાવશે જોર; જ્ઞાનવિમલર એમ કહે ?, દ્વીએ ઉપદેશ બહુ જોર રે.
૬૪ શ્રી સિદ્ધચક્ર—નવપદજીનુ સ્તવન.
?
વી ૧૧
1
સિદ્ધ્ચક્ર વર સેવા કીજે, નરભવ લાહા લીજે જી; વિધિ પૂર્વક આરાધન કરતાં, ભવાવ પાતિક છીજે; વિજન ભજીયે જીરે, અવર અનાદિની ચાલ;
નિત્ય નિત્ય તજીયે જીરે.—એ ટેક. ૧
, ૮
દેવના દૈવ ચાકર ઠાકર, ચાકર સુર નર ઈંદ્રાજી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમા શ્રીજિનચંદા, ભવી૦ ૨ આજ અવિનાશી અકળ અજરામર, કૈવલ દસણુ નાણીજી; અવ્યાખાધ અનંતુ વીરજ, સિદ્ પ્રણમે। ગુણખાણી. ભવી૦૩ વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ-ચેગ પીઠજી;
હ