________________
ભાવ સહિત જે ભવિક ફરશે, સિદ્ધ ક્ષેત્ર સુ ઠામ રે; નારક તિર્યંચ દાય નિવાર, જપે લાખ જિન નામ રે. વિ. ૬ રયણમય જે અષભ પ્રતિમા, પંચ સયા ધનુમાન રે, નિતુ પ્રત્યે ઈદ્ર પૂજે, દુષમ સમય પરમાણ રે. વિ. ૭ ત્રીજે ભવ જે મુક્તિ પહોંચે, સિદ્ધ ક્ષેત્ર સુઠામ રે; દેવ સાનિધ્ય સકળ વાંછિત, પૂરવે સસનેહ રે. વિ. ૮ એણી પેરે જેનો સબળ મહિમા, કહ્યો શાસ્ત્ર મોઝાર રે; જ્ઞાનવિમલગિરિ ધ્યાન ધરતાં, મુજ આવાગમનનિવારવિ. ૯
- ૬૩ વીર પ્રભુનું સ્તવન. .
| (વીર પ્રભુ સિદ્ધ થયા–એ રાગ) હસ્તિપાલ રાજાની સભા મળે રે, છેલ્લું ચોમાસું રે વીર; બેંતાળીસમું ત્યાં કર્યું રે, પ્રણમું સાહસ ધીર રે. વી. ૧ દેવશર્માને પ્રતિબોધવા રે, એમ જાયે ગૌતમ સ્વામ; ઉત્તરાધ્યયન પ્રરૂપતા રે, મોક્ષ ગયા ભગવાન રે. વી. સ્વાર્થ મુહુર્ત આવે થકે રે, છઠ્ઠ વિહા રે કીધ; દેશ અઢારના રાય મલી રે, સઘલા પિસહ લીધ રે. વી૩ પ્રભાતે ગૌતમ હવે, પાછા વલી આવે રે ઠામ, દેવ દેવી સહુ દેખીને રે, એમ કહે ગૌતમ સ્વામી રે. વી. ૪ રાજાને પ્રજા સહુ રે, સબ શોકાતુર હોય; દેવ દેવીઓ શોકાતુર થયા રે, શું કારણ તસ હોય છે. વી. ૫ તવ તે વલતું એમ કહે રે, સુણ ગૌતમ સ્વામ.