________________
૨૩૧
શ્રીનેમિઃ પંચરૂપત્રિદશપતિકૃત-પ્રાયજન્માભિષેકઍચત્ પંચાક્ષમતદ્વિરદમદલિદા પંચવટ્વોપમાનઃ નિમુક્તઃ પંચદેહ્યાઃ પરમસુખમયઃ પ્રાપ્તકર્મપ્રપંચઃ કલ્યાણું પંચમીસરપસિ વિતનુતાં પંચમજ્ઞાનવાન વઃ ૧ સંપ્રીણન સચ્ચકેરાન શિવતિલકસમ કૌશિકાનંદમૂર્તિ પુણ્યાબ્દિ પ્રીતિદાયી શિતરુચિરિવ યઃ સ્વીગેભિસ્તમાંસિક સાંદ્રાણિ વંસમાનઃ સકલકુવલલાસમુચ્યકાર, જ્ઞાન પુષ્યાજિજનૌઘઃ સતપસિ ભવિનાં પંચમીવાસરસ્ય. ૨ પીત્વ નાનાભિધાર્થામૃતરસમસમં યાંતિ યાત્યંતિ જમ્મુ જીવા યસ્માદનેકે વિધિવદમરતાં પ્રાજ્ય નિર્વાણ પૂર્યામ; યાત્વા દેવાધિદેવાગમદશમસુધા–કુંડમાનંદહેતુ– સ્તસ્પંચમ્યાતપસ્યુતવિશદધિયાં ભવિનામસ્તુ નિત્યમ. ૩ સ્વર્ણાલંકારવષ્ણમણિકિરણગણ ધ્વસ્ત નિત્યાંધકાર, હુંકારારાવદરી -મૃતસુકૃતજન- વાતવિદનપ્રચારા; દેવી શ્રી અંબિકાખ્યા જિનવરચરણ ભેજવ્યંગીસમાના, પંચમ્યહનસ્ત પોડથ વિતરતુ કુશલં ધીમમાં સાવધાના. ૪
અષ્ટમીની સ્તુતિ મંગળ આઠ કરી જસ આગળ, ભાવધરી સુરરાજજી, આઠ જાતિના કળશ કરીને, વ્હેવરાવે જિનરાજજી; વીરજિનેશ્વર જન્મ મહત્સવ, કરતાં શિવસુખ સાધે , આઠમનું તપ કરતાં અમઘર, મંગળ કમળા વાધેજ. ૧