________________
૧૭૭
શ્રી પર્યુષણ પર્વનાં સ્તવને
(૧). પ્રભુ વીર જિર્ણદ વિચારી, ભાખ્યા પર્વ પજુસણ ભારી આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહીં તેમાં છોટા રે
એ ઉત્તમને ઉપકારી-ભાખ્યા. ૧ જેમ ઔષધમાંહિ કહીએ, અમૃતને સારું લહીએ રે
મહામંત્રમાં નવકાર ભારી...ભાખ્યા. ૨ વૃક્ષમાંહિ કલ્પતરુ સારે, એમ પર્વ પજુસણ ધારો રે
સૂત્રમાંહિ ક૫ ભવ તારી.....ભાખ્યા. ૩ તારા ગણમાં જેમ ચંદ્ર, સુરવરમાંહિ જેમ ઈદ્ર રે
સતીઓમાં સીતા નારી..ભાખ્યા. ૪ જ બને તે અઠ્ઠાઈ કીજે, વળી માસખમણ તપ લીજે રે
સેળ ભત્તાની બલીહારી...ભાખ્યા. ૫ નહિ તે ચોથ છ તે લહીએ, અઠ્ઠમ કરી દુઃખ સહીએ રે
તે પ્રાણી જૂજ અવતારી.ભાખ્યા. ૬ તે દિવસે રાખી સમતા, છોડો મોહ માયા ને મમતા રે
સમતારસ દિલમાં ધારી...ભાખ્યા. ૭ નવ પૂર્વતણે સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે
ભદ્રબાહુ વાર અનુસારી ભાખ્યા.૮
૧
૨