________________
૧૬૮ કબજે આવ્યા તે નહિં મૂકું,
જિહાં લગે તુમ સમ થા રે, જે તુમ ધ્યાન વિના શિવ લહીએ,
તે તે દાવ બતાવે. મારાઆજ ૩ મહાગેપને મહાનિયમિક, ઈણિ પરે બિરુદ ધરાવો રે, તો શું આશ્રિતને ઉદ્ધરતાં,
બહુ બહુ શું કહા? મારા આજ ૪ જ્ઞાનવિમલ ગુરુને નિધિ મહિમા,
મંગળ એહિ વધાવે રે, અચળ અભેદપણે અવલંબી,
અહોનિશ એહિ દિલ ધ્યાવું. મારા આજ૦ ૫
(૨)
કયું કર ભક્તિ કરું પ્રભુ? તેરી – કયું ક્રોધ-લભ-મદ માન વિષય રસ, છાંડત ગેલન મેરી-કયું. ૧ કર્મ નચાવે તિમહી નાચત, માયા વશ નટ ચેરી–કયું રે દષ્ટિરાગ દઢ બંધન બાંધ, નિકસત ન લહી સેરી–કયું ૩ કરત પ્રશંસા સબ મિલ અપની,
પરનિંદા અધિકેરી-કયું૪ કહત માન જિન ભાવ ભક્તિબિન,
શિવગતિ હેત ન તેરી–કયું. ૫