________________
૧૬૬
સનતકુમારે ભારદ્વાજે, ચુ'માલીશ લખ વિશ્વ...ડી થઇ અ ંતે મરી થયા, માહેન્દ્ર દેવ
પૂર્વ થાય; લેાક જાય. વિ.....
મધ્યમ આયુ પૂર્ણ કરીને, સ્થાવરદ્વિજ ચાંત્રીસ લાખ પૂર્વે આય; પદરમે પાંચમે
થાય રે;
જાય.... વિ.....
રાજગૃહે વિશ્વભૂતિ થયા, વર્ષે કાર્ટિનુ આય રે; વર્ષી સહસ ચારિત્ર નિયાણું કરી, મહાશુકે જાય રે ala.....
ત્રિપુષ્ઠ નામ હરિ પોતનપુરીમાં, ચુમાલીસ લખ આય; સાતમી નરકે સિહુ ચેાથી નરક ભવભ્રમણ બહુ થાય.
વિ....૮
નરભવ કરી પછી મહાવિદેહે
ચકી કેાટી વરસ તપ કરતા રે; શુક્ર સુરવર તિ હાથી ભરતે, છત્રાપુરી અવતરતા
વિ....૯
નંદન નામે લાખ વરસને, પાળી સયમ ભાર રે; લાખ અગ્યાર એંશી સહસને, છસય પણયાલ સાર.
વિ...૧૦