________________
૧૧૨
શ્રી શાન્તિનાથ જિન સ્તવન
શાંતિ જિનેશ્વર સાહિબા રે શાંતિ તણું દાતાર અંતરજામી છો માહરા રે આતમના આધાર
શાંતિ. ૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ નયન ચાહે પ્રભુ નિરખવા રે ઘો દરિસણ મહારાજ
શાંતિ. ૨ પલક ન વિસર મન થકી રે, જેમ મારા મન મેહ એક પખે કેમ રાખીએ રે, રાજ કપટને નેહ
-
શાંતિ. ૩ નેહ નજર નિહાળતા રે, વાધે બમણે વાન અખૂટ ખજાને પ્રભુ તાહરે રે દીજીએ વાંછિત દાન
શાંતિ. ૪ આશ કરે જે કઈ આપણી રે, નવિ મૂકીએ નિરાશ સેવક જાણીને આપણે રે, દીજીએ તાસ વિલાસ
શાંતિ. ૫ દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર કાજ સરે નિજ દાસનાં રે, એ હોટે ઉપકાર
શાંતિ. એવું જાણીને જગધણી રે, દિલમાંહી ધરજે પ્યાર રૂપવિજ્ય કવિરાયને રે, મેહન જય જયકાર
શાંતિ. ૭