________________
૧૧૧
નિર્ગુણ જાણી છેહ મ દેવેા, જોવા, આય વિચારી; ચંદ્ર કલ'કિત પણ નિજ શીરથી ન તજે ગંગાધારી ૪ સુવ્રતા નંદન સુવ્રત દાયક નાયક જિન પદવીને; પાયક સુરાસુરી કિન્નર, થાયક મેહરીપુના ૫ તારક તુમ સમ અવર ન દીઠા, લાયક નાથ હમારે; શ્રી ગુરૂ ક્ષમાવિજય પયસેવી કહે જન ભવજલ તારા ૬
(૨) થાશું પ્રેમ બન્યા છે. રાજ, નિ હશેા તેા લેખે મે... રાગી થે... છે નિરાગી, અણુજુગતે હોય હાંસી; એક પખે જે નેહ નિહવા, તે માં કી શાખાશી થાણું. ૧ નિરાગી સેવે કાંઇ હોવે, એમ મનમાં નિવ આણું; ક્ળે અચેતન પણ જેમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણુ
ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ
થાશુ. ૨
દેવ અનેરા તુમથી છેટા, થે' જંગમાં યશ કહે ધમ જિનેશ્વર થાશું, દિલ માન્યા
મીટાવે;
સ્વભાવે
થાશુ'. ૩
સબધે;
વ્યસન ઉદય જે જલધિ અનુત્તુરે, શશીને તેહ અણુસંબધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબધે
થાશુ', ૪
અધિકેશ; હે મેરા
થાણું. ૫