________________
સાધુ અનેક તે તિરથેશ્વર પ્રણમી, આણ હદય વિવેક ૧૩ ચંદ્રશેખર સ્વસ પતિ, જેહને સંગે સિદ્ધ; તે તિથેશ્વર પ્રણમયે પામીજે નિજ ઋદ્ધિ. ૧૪ જલચર ખેચર તિરિય સેવે, પામ્યા આતમ ભાવ તે તિરથેશ્વર પ્રણમીયે, ભવ- જલ તારણ નાવ છે ૧૫ મે સ ઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર, તે તીરથેશ્વર પ્રણમયે, છેદી જે ગતિ ચાર ૧૬ . પુષ્ટિશુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તિરથેશ્વર પ્રણમીયે, મિથ્યામતિ સવિ જાય. મે ૧૭ સુરતરૂ સુરમણી સુરગવિ, સુરઘટ સમ જસ ધ્યાવ, તે તિરથેશ્વર પ્રણમીયે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ છે સુરલેકે સુર સુંદરી, મલિ મલિ થેકે થેક; તે તિરથેશ્વર પ્રણમીએ, ગાવે જેહના લેક. ૧લા
ગીશ્વર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તિથેશ્વર પ્રણમયે હુઆ અનુપમ રસ લીન. મારા માનું ગગને સૂર્ય શશી, દિયે પ્રદક્ષિણા નિત્ય તે તિથેશ્વર પ્રણયે, મહિમા દેખણ ચિત્ત ૨૧ મે સુર અસુર નર કિન્નર, રહે છે જેહની પાસ; તે તિરથેશ્વર પ્રણનીયે, પામે લીલવિલાસ. એ ૨૨ છે મંગલકારી જેહને, મૃતક હરિભેટ; તે તિરથેશ્વર પ્રમીયે, કુમતિ કદાગ્રહ મેટ | ૨૩ કુમતિ કોશિક જેહને, દેખી ઝાંખ થાય; તે તિરથેશ્વર પ્રણમીયે, સવિતસ મહિમા ગાય. છે ૨૪ સુરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તિરથેશ્વર પ્રણમીયે, જસ મહિમા ન કહાય . ૨૫ . સુંદર ટુંક સહામણું, મેરૂ સમ પ્રાસાદ તે નિ થેશ્વર પ્રણમયે, દુર ટલે વિખવાદ. ૨૬ . દ્રવ્ય ભાવ વરી તણા, જિહાં આવે હોય