________________
શ્રી નવપદનું સ્તવન
(કાયલે પર્વત ધુંધલે રે—એ દેશી) નવપદ દયા સુખકરૂપે લલ, ઉપયોગી અપ્રમત્તરે, વલેસર-સિત ધ્યાની હત મેહની રે લેલ-અરિહંત પૂજે ભત્તરે-વાલેસર-નવપદ ધ્યાવે સુખકરૂ રે લોલે-૧-અનુપમ અનંત અનુત્તરૂરે લોલ, સાસય સુખને કંદરે-વાલેસર-કેવળ કમલાપતિ થયાને લેલ–તે સિદ્ધ સેવે આણંદ–વાલેસરનવપદ-૨-જેહ વિરક્ત વિકથા થકી લેલ-વિષય કસાય પરિક્તરે-વાલેસર, ધરમપદેશમાં રક્ત છે રે લોલ-ગણિને પ્રણમે ભત્તરે-વાલેસર-નવપદ-૩-સૂત્ર અરથ દાતાર છે રે લેલ-વિષ વિદ્યા સમ કહેવાયરે-વાલેસર-મેહ સરપ વિષ ભાંજ વારે લેલ-વદ તે ઉવઝાયરે-વાલેસર-નવપદ-૪–મદ ગાવથી મુક્ત છે જે લેલ-સમ દમ ગુણગણ ધારે-વાલેસર-ત્રિપદિ ધ્યાને લીન છે રે લોલ–તે નમે સાધુ ઉદાર રેવાલેસર-નવપદ–પધરમ યણ આધાર છે રે લોલ–સમતા રસને કામરે-વાલેસર-નિજ ગુણ પ્રગટન દીપ છે રે લેલફરસે દરસણું ધામરે–વાલેસર-નવપદ-૬-જેહ પ્રસાદે ભવિજનારે લેલ,વંછિત પૂજિત થાયરે, વાલેસર–તેહિજ ગુણ હિરડે ધરે લેલ, અનુપમ જ્ઞાન કહાયરે વાલેસર-નવપદ-૭- સુમતિ ક્ષમા ક ગુણ સહુરે લેલ, ગુપ્તિ મિત્રાદિક સિદ્ધિર વાલેસરચારિત્રથી સફળી હરે લેલ. આરાધે ગુણ વૃદ્વિરે–વાલેસરનવપદ-૮. જીવ કંચન કર્મ કીટથીરે લેલ, ખીરનીર જિમ