________________
જિમ મુનિ કહે રોહિણી તપ કરે, સાત વરસ ઉપર સાત માસ શિહિણી નક્ષત્રને દિનેશે, ગુરૂમુખ કરી ઉપવાસરે ગુરૂ છે ૨ . તપથી અશોક નૃપની પ્રિયારે, થઈ ભગવી ભેગવિલાસ વાસુપૂજ્ય જિન તીર્થે, તમે પામશે મેક્ષ નિવાસરે તમે મારા ઉજમણે પુરે તપેરે, વાસુપૂજ્યની પડિમા ભરાય છે ચૈત્ય અશક તરૂ તલેરે, અશક રહિણી ચિતરાયરે અવાજા સાહમિવચ્છલ પધરાવીનેરે, ગુરૂ વસ્ત્ર સિદ્ધાંત લખાય કમારસુગંધ તણી પરેરે, દુષ્કર્મ સકલ ક્ષય જાય રે દુષપાપા સાધુ કહે સિંહપુરમાંરે, સિંહસેન નરેસર સાર કનકપ્રભા રાણી તણેરે, દુધી અનિષ્ટ કુમારરે દુર્ગાદા પદ્મપ્રભુને પુછતારે, જિન જપે પૂર્વ ભવ તાસ બાર જજન નાગપુરથીર,
એક શિલા નિલગિરિ પાસરે છે એક છે ૭ તે ઉપર મુનિ ધ્યાનથી, ન લહે આહેડી શિકાર ગોચરી ગત શિલા તરે, કે ધરે અગ્નિ અપારરે કે શિલા તપી રહ્યા ઉપરેરે, મુનિ આહાર કરે કાઉસગ્ગ ક્ષપક શ્રેણી થઈ કેવલીરે, તત્ક્ષણ પામ્યા અપવર્ગરે તતવાલા આહેડી કુથી થઈ રે, ગયે સાતમી નરક મઝાર ! મંઝ મઘા અહી પાંચમી, સિંહ થી ચિત્ર અવતાર પાસિંહાલા ત્રીજી બિલાડો બીજીએ, ઘેક પ્રથમ નરક દુખ જાલ દુખના ભવ ભમી તે થયે રે,
એક શેઠ ઘરે પશુપાલ રે છે એક છે ૧૧ |