________________
ત્યાંથી વિચર્યા જિનપતિ, સાધુતણે પરિવાર ઘરઘર ફરતાં ગોચરીર, મહીઅલ કરે વિહાર | ઋ૦ મે ૩ છે ફરતાં તપ કરતાં થકારે, વરસ દિવસ હુઆ જામ ! ગજપુર નયર પધારીયા, દીઠા શ્રેયાંસે તામરે છે . છે ૪ વરસી પારણું જિન જઈરે, શેલડી રસ તિહાં કીધ , શ્રેયાંસે દાન દેઈને, પરભવ શંબલ લીધરે છે . • ૫ છે સહસવરસ લગે તપ તપીરે, કર્મ કર્યા ચકચુર છે પુરિમતાલપુર આવીયારે, વિચરતાં બહુ ગુણ
પુયોરે છે ઝ૦ | ૬ | ફાગણ વદ અગીયારસેરે, ઉત્તરાષાઢારે ગ . અઠ્ઠમ તપ વડહેઠલેરે, પામ્યા કેવલનાણુરે ૪૦ છે ૭
છે ઢાલ છે ૫ | કપુર હવે અતિ ઉજલેરે છે એ દેશી સમવસરણ દેવે મલીરે, રચિયું અતિહિ ઉદાર સિંહાસન બેસી કરી, દીએ દેશના જિન સાર છે ચતુરનર મા કીજે ધર્મ સદાઈ, જિમ તુમ શિવસુખ
થાય છે ચતુરનર૦ છે કીજે છે બારે પરખદા આગલેરે, કહે ધર્મ ચાર પ્રકાર છે અમૃત સમ દેશના સુણીરે, પ્રતિબેધ્યા
નરનાર છે ચતુરનર | ૨ | ભરત તણું સુત પાંચસેરે, પુત્રી સાતમેં જાણું છે દિક્ષા લીયે જિનજી કનેરે, વૈરાગે મન અણુ | ચતુરનર૦ ૩