________________
તપ તેજે સૂર્ય સેહે, તાં સુરનાં મન મેહે , -
રમે રાજકુંવરશું વનમાં, માય ડાયને આનંદ મનમાં ૩ . પ્રભુ અતુલ મહાબલ વીર, ઇંદ્ર સભામાં તે કહે જીનવીરા એક સુર મૂઢ વાત ન માને, આ પરખવાને રમવાને ૪ સુર અહિ થઈ આમલિયે રાખે, પ્રભુ હાથે ઝાલી દૂર રાખે વલી બાલક થઈને આવી રમિયે, હારી વરને ખાંધે લઈગમિયે પાપા માયતાય દુઃખ ધરિ કહિયે, લાડકડે કિણે અપહરિયે જોતાં સુર વાધે ગગને મિથ્યાત્વી, -
- - વીરે મુઠી હશે પડ્યો ધરતી છે ૬ છે નમી નામ દીધું મહાવીર, જે હવે ઈ કહ્યો તેહવે ધીર સુર વલીને પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અંગે | ૭૫
છે ઢાલ છઠ્ઠી વસ્તુની દેશી છે રાય ઓચ્છવ કરે મનરંગ, લેખકશાલા
. - સુત ઠ, વીરજ્ઞાન સયલ જાણે છે તવ સુધર્મા ઈંદ્ર આવી કરી, પૂછે ગ્રંથ સામી વખાણે . જૈન વ્યાકરણ તિહાં કી, આણંદે સુરરાયા વચન વિશેષે ભારતી, પંડો વિસ્મય થાય - it 1
| | ઢાલ સાતમી યૌવન વય જિન આવિયાએ, રાયે કન્યા યદા પરણાવીયાએ વિવાહ મહત્સવ શુભ કીયાએ,
સવિ સુખ સંસારનાં ક્લેિસીયાએ છે ૧