________________
જો તું સવતંત્ર હોય તો સંસારસમાગમે તારા
આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડઃ (૧) ૧ પ્રહર - ભક્તિ કર્તવ્ય (૨) ૧ પ્રહર - ધર્મ કર્તવ્ય
૧ પ્રહર - આહાર પ્રયોજન (૪) ૧ પ્રહર - વિદ્યા પ્રયોજન (૫) ૨ પ્રહર - નિદ્રા (૬) ૨ પ્રહર - સંસાર પ્રયોજન
૮ પ્રહર. જો તું સ્વતંત્ર એટલે જેને કંઈ એવી બોજાવાળી જવાબદારી કે નોકરી ન હોય તેને સમયના જાણ પ્રભુ આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવી આપે છે. તે દિનચર્યા (ટાઈમ ટેબલ)નો ગેરઉપયોગ કરું નહીં. આ પ્રભુ પણ એકવીસમા વર્ષે પોતાની દિનચર્યા જણાવે છે.