SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ એમ જાણીને સાહિબા એ, નેક નજર મેહે જોય; જ્ઞાનવિમળ પ્રભુ (સુ)નજરથી, તે શું જે નવી હેય. ૪૩ પરમાત્માનું ચિત્યવંદન. (3) બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે. આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉવષ્કાય; સત્તાવીસ ગુણ સાધુનાં, જપતાં શિવ સુખ થાય. અષ્ટોત્તર શત ગુણ મળીએ, એમ સમરે નવકાર ધીરવિમલ પંડિત તણે, નય પ્રણમે નિત સાર. ૪૪ દેહેરે જવાના ફલ વિષે ચૈત્યવંદન. પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેરો પુન્ય ભણું કરશું સફલ, જિન વચન ભલેરા, દેહેરે જાવા મન કરે, ચોથ તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છઠ પિતે આવે. જાવા માંડયું એટલે એ, અમ તો ફલ જોય, ડગલું ભરતા જિન ભણી, દરામ તણો ફલ હોય. જાઈયું જિનહર ભણી, મારગ ચાલતા; હોવે દ્વાદશતણું, પુન્ય ભકતે ભાવંતા, અર્ધ પંથ જિનવર ભણી, પનરે ઉપવાસ; દીઠું સ્વામિતણું ભુવન, લહિએ એક માસ. જિનહર પાસે આવતાં એ, છમાસી ફલ સિદ્ધ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy