________________
મનનાં દુઃખ કહિયે કહને,અમચા પડયા ભૂઇ હાથ.yવાં ૬
શું કહીએ કરીએ કિડ્યું,અમને હુઓ સંતાપ, પૂજ્યજી; દુઃખ કહીયે કેહને હવે, અમચાં પૂરણ પાપ, પૂજયજી વાં૦૭
ઉભી પસ્તાવો કરે, નાખતી મુખ નિશ્વાસ, કામિની, કહે જિનહર્ષ ઘરે ગઈ, બવિશે થઈ નિરાશ કામિની. વાં૮
દેહા. ઈણિ પરે ઝૂરે ગોરડી, તિમ ઝૂરે વળી માય, મોહતણું ગતિ વંકડી, જહથી દુર્ગતિ થાય.
જિમ જિમ પિયુ ગુણ સાંભર, તિમ તિમ હદય મઝાર; દુખ વિરહે સુખ હાય કિહાં, નિકુર થયો કિરતાર. ૨
ઢાળ અગિઆરમી. જે ગતિ દેવની રે, અથવા ગજરાજની દેશી.
ખભર બત્રીશે રોવતી રે, ગદ ગદ બોલે વચન પરલા પહિત્યા સહી રે, સાસુ તુમ પુત્ર રતન; દેજો અને મુજરો રે અરે સાસુના જાયા, અરે નણદીના વીરા, અરે અમૂલક હીરા, અરે મન મોહનગારા, અરે પ્રીતમ પ્યારા, દેજ મુને મુજરો રે,
* ભદ્રા સુણ દુઃખણ થઈ રે, પુત્ર મરણની વાત ચાર પહાર દુઃખ નિગમી રે, પહોતી તિણે વન પરભાત. - ૨ - કચેરી વન ટુંકતાં રે, પુત્ર કલેવર દીઠ, નારી માય રાઈ પડી રે, નયણે જળ ધારા નીઠ. દેજો