________________
૪૮૦
ધન્ય ધન્ય પ્રભુજી વીરજિનેસરૂ, તુમ ગુણનો નહિ પારોજી દુકર પરિસહ ચિત્તમાં આદર્યો,એહઅભિગ્રહ સારોજી,દા ૧૪ એણી પરે ફિરતાંરે પાંચ માસ થયા, ઉપર દિન પચવીસોજી, અભિગ્રહ સરિખરે જોગમલે નહી, વિચરે શ્રી જગદીશોજી.દા.૧૫
ઢાળ બીછે. નમ નમે મનક મહામુનિએ દેશી. તેણે અવસર તિહાં જાણિયે, રાય સંતાનિક આવ્યા ૨, ચંપાનગરી ઉપરે, સેના ચતુરંગી દલ લારે, તેણે ૧
ધવાહન નબળો થયા, સેના સઘલી નાઠી રે, ધારણ ધુઆ વસુમતી, બાંદ પડયા થઈ માઠી રે. તે ૨
મારગમાં જાતાં થકા, સુભટને પૂછે રાણી રે, શું કરશો અને તમે, કરશું ગૃહિણી ગુણખાણી રે. તે ૩
તેહ વચન શ્રવણે સુણી, સતીય શિરોમણી તામ રે તતક્ષણ પ્રાણ તજ્યાં સહી, જો જે કર્મનાં કામ છે. તે ૪
વસુમતી કુમરી લેઈ કરી, આ નિજ ઘર માંહી રે, કાપ કરી ઘરણી તિહાં, દેખી કુમરી ઉત્સાહી રે. તે ૫.
પ્રાતઃ સમય ગયો વેચવા, કમરીને નિરધારો રે વેશ્યા પૂછે મૂલ્ય હતુંતે કહે શત પંચ દિનારો રે. તે ૬
એહવે તિહાં કણે આવિ, શેઠ ધનાવો નામ રે, કહે કુમરી લેશું અમે, ખાસા આપશું કામ . તે છે
શેઠ વેશ્યા ઝગડે તિહાં, માંહો માંહે વિવાદે રે;