________________
४७७
પાલે નિરતિચારે, ચાલ ની ધાર છે. તે જ - ભાગ ને રોગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે , તપ શ્રતને મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે. તે ૫.
છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિસ્નેહી નિરીહ રે, ખેહ સમાણું જાણું દેહ, નવિ પાસે પાપે જેહ રે. તે ૬
દેષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે, લેતે દેહનું સુખ નવિ કામે, જાગતો આઠેઈ જામે છે. તે ૭
રસના રસ રસી નવિ થા, નિર્લોભી નિમય રે સહ પરિસહસ્થિર કરી કાયા,અવિચલજિગિરિરાય રેતે ૮ રાતે કાઉસગ કરી શમશાને, જે તિહાં પરિસહ જાણે રે. તે નવિ શકે તે હવે ટાણે, ભય મનમાં નહિ આણે રે, તે ૯
કોઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે કર્મ આઠ. રીપવા જેધ, કરતો સંયમ શોધ રે. તે ૧૦
દશવૈકાલિક દશમાધ્યયને, એમ ભાખ્યો આચાર રે, તે ગુરૂ લાભવિજયથી પામે, વૃશ્ચિવિજય જયકાર રે. તે ૧૧
૪૯ એકાદશાશ્ચયનની સઝાય. નમે રે નમે શ્રી શંત્રુજય ગિરિવર-એ દેશી - સાધુજી સંયમ સૂધ પાલ, વ્રત દૂષણ સવિ ટાલો રે, દશવૈકાલિક સૂત્ર સંભાલો, મુનિ મારગ અજુઆલો રે, સા. ૧ - રાગતિક પરિસહ સંકટ, ૫રસંગે પણ ધાર રે, ચારિત્રથી. મત ચૂકે પ્રાણી, ઈમ ભાંખે જિનસાર રે. સા. ૨