SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ શ્રી પર્યુષણનું ચૈત્યવંદન. પર્વ પર્યુષણ ગુણનીલે, નવ કલ્પી વિહાર ચાર માસાન્તર સ્થિર રહે, એહીજ અર્થ ઉદાર. આષાઢ સુદ ચઉદશ થકી, સંવત્સરી પચાસ મુનિવર દિન સિત્તેરમે, પડિક્કમતાં ચૌમાસ. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે એક તાન. જિનવર ચૈત્ય જુહારીયે, ગુરૂભકિત વિશાલ પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વરમાલ. દર્પણથી નિજ રૂપને, જુવે સુદષ્ટિ રૂપ, દર્પણ અનુભવ અર્પણે, જ્ઞાનરમણ મુનિ ભૂપ. આત્મ સ્વરૂપ વિલેતાં, પ્રગટ મિત્ર સ્વભાવ રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ નવ વખાણ પૂજી સુણે, સુકલ ચતુથી સીમા પંચમી દિને વચ્ચે સુણે, હાય વિરાધકે નિયમા. એ નહી પર્વ પંચમી, સર્વ સમાણી ; ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે. શ્રત કેવલી વયણાં સુએ, લહી માનવ અવતાર શ્રી શુભવીરને શાસને, પામ્યા જય જયકાર. ૨૪ શ્રી પર્યુષણનું ચૈત્યવંદન. શ્રી શત્રુંજય શૃંગાર હાર, શ્રી આદિનિણંદ નાભિરાય કુળચંદ્રમા, મરૂદેવીનંદ.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy