________________
ગુરૂજીની પાસરે ભાત પાણી આવીયાજી એ આહાર નહીં તુજ લાગરે સારુ
નિરવઠામે જઈને પરવળ, તુમે છે દયાના જાણે રે બી આહાર આણી કરી છે, તમે કરે નિરધારરે. સા. ૩
ગુરૂ વચન શ્રવણે સુણી જી, પહોંચ્યા વન મેઝાર રે; એક જ બિંદુતિહાં પરઠો છ, દીઠા જીવના સંહારરે, સા. ૪
જીવ દયા મનમાં વસી આવી આવી કરૂણા સાર રે, માસ ખમણને પારણે જ, પડિવજયાં શરણાં ચાર રે. સા. ૫
સંથારે બેસી મુક્તિ આહાર કર્યો, ઉપજી ઉપજી દાહ જવાળ રે કામ કરી સર્વાર્થસિદ્ધજી, પહોંચ્યા પહે ચા રવર્ગ મઝાર રે. સારા
દુખણ ભાગનું બ્રાહ્મણીજી,તું બડા તણે અનુસાર, કાળ અનંતા તે ભમીજી, રૂલી રૂલી તિર્યંચ મોઝારરે. સા૭ - સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે; ચારિત્ર લહી તપસ્યા કરી છે, બાંધ્યું બાંધ્યું નિયાણું તેહ છે. સા. .
. • - ૫૮ રાજા ઘર ઉપજીજી, પામી પામી યૌવન વેષરે પાંચ પાંડવે તે વરીઝ, હુઈ હુઈ દ્રૌપદી એરે. સા. ૯
તે મનુષ્ય જન્મ પામી કરી છે, લેશે ચારિત્ર નિરધાર રે, કેવળ જ્ઞાન પામી કરી જીજી કહે જાશે મુકિત મેઝારરે.સા૦૧૦