________________
૪૩૨
પ્રાણાતિપાત વ્રત જે કહ્યું ?, જાવજ્જીવ તે જાણ; ખીજું મૃષાવાદ જાણું.એ રે, મેઢુ તેહ વખાણ રે, પ્રા૦ ૨ જાવજ્જીવ ત્રીજું વળી રે, નામે અદત્તાદાન; ચેાથુ નત ધણું પાળતાં રે, જગમાં વાધે બહુ માનરે, પ્રા૦ ૩ નવવધ પરિગ્રહ છાંડતાં રે, પંચમી ગતિ સુઝ્રામ; ચાથુ વ્રત સધુ' એ પાળતાં રે, અણગારી કહ્યો નામ રે.કાજ પાંચે વ્રત પાળે સદા રે, સાધુના એ આચાર; પરિક્રમણાં બેઉ ટકનાં રે, રાખે ધમશું પ્યાર હૈ, પ્રા એહવા વ્રત પાળે સદા રે, ગ્રંથ તણે અનુસાર, આરાધક એહના કહ્યો રે, તે પામે ભવપાર રે. પ્રા
·
મિથ્યાત્વમાં ભૂલા ભમ્યા રે, એહ અનાદિના જીવ, સાર ધમ નિવ એળખ્યા રે, જેહથી મેાક્ષ સદીવ હૈ. પ્રા૦ ૭ આરભ છાંડી આત્મા હૈ, કરા સુમતિ ગુપ્તિસુ પ્રીત; માટે મર્દ દૂર તજી રે, કરા ધમસુવિનીતરે. મા
પાળા જિનની આણુને રે, જો ચાહે। શિવરાજ શ્રીવિજય રત્ન સુરીંદ્રના હૈ, દેવનાં સર્યા” સવિ કાજરે. પ્રા૦૯ ૧૫ કડવું તુમડું વહેારાખ્યાની સજઝાય, સાધુજીને તુ ંબડું વહેરાવીયુ જી,કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વહેારાવિયેા જી, વધાર્યાં અને ત સંસારરે. સાધુજીને
૧
આહાર લેઈ મુનિ પાછા વળ્યા, આવ્યા આવ્યા