________________
૪૨૪ જેમ ભિખારીને ભાંગ્યો ઠીકરો, તે તો તજ દોહિલે હેય રે; ખટ ખંડ તજવા સહિલા, જો વૈરાગ્ય મનમાં હોય છે. જાઉં
નથી સંસારમાં કઈ કઈનું, સૌ સ્વારથીયા સગાંવહાલાં રે, કર્મ તણે સંગે સહુ સાંપડ્યાં, અંતે જાણે સઘળા ઠાલા રે. જાઉં.
મારૂં મારૂં મત કરે પ્રાણીયા, તારું નથી કોઈ એણી વેલા રે; ખાલી પાપના પોટલા બાંધવા, થાશે નરકમાં ઠેલમ ઠેલા રે. જાઉં
ગરજ સરે જે એહથી, તો સંસાર મુનિ કેમ છેડે રે; પણ જુઠી બાજી છે સંસારની, ઇંદ્રજાળની બાજી તેડે રે. જાઉં
નગારા વાગે માથે મોતનાં, કેમ નિશ્ચિંત થઈને સુતો રે, મધુબિંદુ સુખની લાલચે, ખાલી કીચડમાં કેમ ખુતો રે, જાઉં
લાખ ચોર્યાશી છવાયોનિમાં, નથી છુટવાનો કોઈ આરો રે, એક જ મલ્લ વૈરાગ્ય છે, તમે ધર્મ રત્ન સંભાળ રે. જાઉં.
૮ વૈરાગ્યની સઝાય. (૨) તન ધન જેવન કારમુંજી રે, કેના માત ને તાત; કાના મંદીર માલિયાં રે, તે સહુ સ્વપ્નની વાત.
સૌભાગી શ્રાવક સાંભળો ધર્મ. ૧