________________
ગાયમના ગુણ ગાવત છ, ઘર હોય કેડ કલ્યાણ, વાચક શ્રીકરણ ઈમ ભણેજી, વંદુ બે કર જોડ. સમય- ૧૦
૩ મરણ વખતની સજ્જોય. સુણો સાહેલીરે, કહું હૃદયની વાતે; જરૂર જીવને મરવું સાચું, કઈ નથી બાંધ્યું ભાતું; મરવા ટાણેરે, મારાથી કેમ ભરાશે કેમ ભરાશે શી ગતિ થાશે, નરકમાં કેમ રહેવાશેરે, ૧ સાસુ સંતાપ્યારે, નણદીને કાંઈ ન આપ્યું હાથમાં તો કરવત લઈને, મૂળ પિતાનું કાપ્યું. બે બાળકડાં રે, બાઈ મારા છે લાડકડાં અંગથી અળગા રહેશે, પોતાના કેમ કહેવાશે. ભર્યા ભાણ્યારે, આ ઘર કેનાં કહેવાશે; મરવાની તે ઢીલજ નથી, આ ઘરે કોને સેંપાશે. ૬. પરવશ થઈને, પથારીએ પડશું હતું ત્યારે હાથે ન દીધું, હવે શી ગતિ થાશે. શ્વાસ ચડશે, ધબકે આંખ ઉઘડશે; અહિંથી ઉઠાતું નથી, ભૂખ્યા કેમ ચલાશે.
મદૂત આવશે રે, એકદમ ભડકા બળશે; ઝાઝા દુખની જવાળા ચડશે, ડચકા કેમ લેવાશે. સમય સુંદર કહે રે, સહુ સમજીને રહેશે સમજ્યા તે તો સ્વર્ગે પહોંચ્યા, બીનાગાફેલગોખાશે.'
* 1. IN