________________
કાર
તત્વ રમણી અને નિશ્ચય ધર્મ તે આપણા જીવના સ્ત્રભાવ છે, એવી સદ્ગુણા તથા પેાતાના આત્માનું સ્વરૂપ અને પુદ્ગલનું સ્વરૂપ જાણે, આત્મા ચેતન ગુણ છે, અને પુદ્ગલ જડ ગુણુ છે, તેથી આત્મામાં સર્વ પદાર્થ જાણુવાની શક્તિ છે, પણ ક્રમે કરીને અત્રરાયા છે. એવો નિરધાર થવાથી ખાદ્ય પદાર્થોં છે તેના ઉપરથી મેહતા નાશ કરે છે. ફ્ક્ત આત્મ ગુણમાં આન માને છે એવી સહા તે મેાક્ષનુ કારણ છે; કેમકે છત્ર સ્વરૂપ એળ ખ્યા વિના કર્મ ખપે નહિ. આવી શુદ્ધ સહણા તે નિશ્ચય સમકિત જાણવું.
એમ સમકિત સહિત અલ્પ ક્રિયા અનુષ્ઠાન ધર્મ *રણી સ્વર્ગનાં સુખ અને મેાક્ષનાં શાશ્વતાં સુખ આપે છે, जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः । संसारसागरे दुःखं, तस्मात् जागृत जागृत ॥ १ ॥ અર્થ-જન્મનું દુઃખ, જરાનું દુ:ખ, વારંવાર મૃત્યુનુ દુઃખ, સંસાર સમુદ્રમાં દુઃખ છે, તે કારણ માટે હું ચેતન ! ગ ાગ ૧
આ સંસાર દુ:ખથીજ ભરેલા છે. તેમાં પ્રાણી માત્ર સુખ મેલવવાની વાંચ્છા અજ્ઞાનતાથીજ કર્યાં કરે છે, પર ંતુ વાસ્તવિક સુખ તેમાં છેજ નહી. પણ ચારે ગતિમાં ભ્રમણ રૂપજ છે, તેા ઉપરના વિચાર વાંચી મનન કરી શુદ્ધ શ્રદ્ધા પૂર્વક સમતિને ગ્રહણ કરા કે જેનાવડે કરી આ પારાવાર