SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને આ પ્રદેશ અરૂપી નજરે નહી પડનાર છે અર્થાત અમરજ છે. | | ૫ નિયમ પ્રમાણે દરેક કાર્ય કારણ પૂર્વક બને છે. * સેનું ન હોય તો આભૂષણ ન બને, લેખંડ ન હોય તે રેલના પાટા વગેરે ન બને, અજીર્ણ ન થયું હોય તે રાગ ન સંભવે. જીવ કમને જે મેલાપ છે એ કાર્ય સકારણે છે. જીવ મિથ્યાભાવવાળે થાય તે કર્મ બાંધે, જીવ કપાયી ક્રોધી માની કપટી અને લેભી બને તે કર્મ બાંધે. જીવ કામી બને ભાગ–તૃષ્ણાવાળો રહે, અવિરતિપણું સેવે તે કર્મ બાંધે. માનસિક વાચિક અને દૈહિક વ્યાપાર-ચેષ્ટાવાળો જીવ કર્મ બાંધે. પ્રમાદી જીવ-નિદ્રા વિકથા ખોટું બોલવા જોવા તથા સાંભળવાના રસીયા પણ કર્મ બાંધે. પુણ્ય એ કર્મની શુભ પ્રકૃતિ અને પાપ તે કર્મની અશુભ પ્રકૃતિ છે. સારા પ્રશરિત કારણેથી દાનાદિકથી–ન્યાયથી પુણ્ય બંધાય છે. નરસાં કારણેથી-હિંસા, જૂઠ,ચારી, અશીયળ વિગેરે અન્યાચથી પાપ બંધાય. સંસારમાં અનુકૂળ સંજોગો મળે તે પુણ્યનું ફળ, પ્રતિકુળ સંજોગો મળે તે પાપનું ફળ. દેવતાઈ સુખપુણ્યનું ફળ બતાવે છે. નારકીનું દુઃખ તે પાપનું ફળ છે. તીર્થંકર ભગવાનનું ઐશ્વર્ય એ પુણ્યનો આદર્શ છે. એકજ બામાં પુરાયેલા અગણિત પશુગણની જેમ એકજ શરીરમાં અભિનેતા જીવો સાથે રહેવું એ તિર્યંચ જાતિનું નિર્ગાદપણું, એ પાપને આદર.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy