________________
પછી દર્શન ફરવા જવાય એવી લહેર વક્ષામાં જ પાતરાં લેવાય છે ને, તરપણું ઝલાય છે,
જેથી ગૌચરીએ જવાય, એવી લહેર દીક્ષામાં, ૫ આધાકમી ન લેવાય ને, શુદ્ધ આહાર લેવાય છે,
એથી સંજમ સારૂં પળાય, એવી લહેર દીક્ષામાં ૬ ઉપધિને પાતરાં વળી, ખંભા પર મુકાય છે;
ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દીક્ષામાં. - દેશ દેશ ફરાય છે ને, જાત્રા નવી નવી થાય છે,
એથી ભવોભવ પાતિક જાય, એવી લહેર દીક્ષામાં. ૮ વિનય ગુરૂનો થાય ત્યારે વિદ્યા આવડી જાય છે;
એથી જગતનો ઉદ્ધાર કરાય, એવી લહેર દીક્ષામાં, ૯ લોચ કરાય છે ને, સમતા ધરાવે છે;
જેથી કર્મને ભૂકો થાય, એવી લહેર દીક્ષામાં ૧૦ જયણાથી વલી બોલીએ ને, જયણાથી વલી ચાલીએ;
એથી કર્મની નિર્જરા થાય, એવી લહેર દીક્ષામાં. ૧૧ ભક્તિસૂરિ ગુરૂરાયને જે શિષ્ય વિનય કહેવાય છે, - ભૂલ માફી મણાય એવી લહેર દીક્ષામાં ૧૨
૫સિદ્ધચકનું ચૈત્યવંદન. ' બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ - છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાન તણું સંઘ પચવીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્યાવીશ