________________
મુનિવર રાચે, રાણી ઘેર જઈ વસ્તુ ન જાયે, ચાલે મારગ સાચે, વિગય ખાવાને સંચ આણે, આગમ સાંભળતાં સર્વ જાણે, શ્રી વર્ધમાન વખાણે. | કુંભાર કાનમાં કાંકરી ચંપે, પીડાએ ક્ષુલ્લક પણ કપ, મિચ્છામિ દુક્કડં જંપે; જે એમ મન નવી આમલે છેડે, આ ભવ પરભવ દુઃખ બહુ જોડે, પડે નરકને ખાડે, આરાધક જે ખમે ખમાવે, મન શુદ્ધ અધિકરણ સમાવે, એ અક્ષય સુખ પાવે,સિદ્ધાયિકા સુરી સાંનિધ્યકારી, શ્રી મહિમા પ્રભુ ગ૭ ધારી, ભાવ રતન સુખકારી.
૧૮ શ્રી શત્રુંજ્ય ગિરિની થાય. શ્રી શત્રુંજય મંડણ, ઋષભ નિણંદ દયાલ; મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાળ; એ તીરથ જાણે, પૂર્વ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર, ત્રેવીસ તીર્થકર, ચઢીયા ઈણ ગિરિરાય; એ તીરથના ગુણ, સુર સુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહી તસ તલે; એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે. પુંડરગિરિ મહિમા, આગમમાં પરસિદ્ધ વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિ; પંચમ ગતિ હત્યા, મુનિવર કડકડ;