SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ જનું દર્શન આનંદકારી, તેને પાય નમે નર નારીરે. ૨ ગણધરને ત્રિપદી દીધી, સિદ્ધાંતની રચના કીધીરે; એનો અર્થ અનુપમ લહીએરે, સુગુરૂને વચને રહીએ. ૩ દેવી ચકકેશ્વરી સાનિધ્યકારીરે, તેણે પાય નમે નર નારીરે, એ તે થેયરચી છે સારીરે, એવાકનક સોભાગી જયકારીરે૪ ૧૭ પર્યુષણની થાય. જિન આગમ ચલે પરવી ગાઈ, ત્રણ ચોમાસાં ચાર અઠ્ઠાઈ, પજુસણુના સવાઈ તેરે શુભ દિન આવ્યા જાણ, ઉઠે આળસ છોડે પ્રાણી, ધર્મની નેક મંડાણી, સહ પડિમણા કરો ભાઈ માસખમણ પાસખમણ અઠ્ઠાઈ કલ્પ અમ સુખદાઇ; દાન દેવા પૂજા દેવ સુરીની, વાચન સુણીએ કલ્પ સરની, આશા વીર જિનવરની. સાંભળી વિરનું ચરિત્ર વિશાલ,ચૌદ સુપન જમ્યા ઉજમાલ, જન્મ મહેચ્છવ સુવિશાળ, આમલ કીડાએ સુરને હરાવ્યા, દીક્ષા લઈ કેવળ ઉપજા પાસ નેમિ સંબંધ સાંભનીએ, ચોવીશ જિનના આંતરા સુણીએ, આદિ ચરિત્ર સાંભળીએ, વીરતણું ગણધર અગિયાર, થિરાવલીને સુણીએ અધિકાર, એ કરણી અપાર. અષાડીથી દિન પચાસ, પજુસણું પડિકમણ ઉલ્લાસ, એક ઉણા પણ માસ; સામાચારી સાધુને પંથ, તરત જયણાએ નિર્ગથ, પાપ ન લાગે અંસ ગુરૂ આણુએ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy