________________
રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલી; નામ ચકેસરી ને સિદ્ધાઈ, આદિ જિનવર રખવાલીજી વિન ક્રોડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણુવિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજ માય. ૪
૧૪ શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકાર રામા પાર; મંત્ર માહે નવકાર જ જાણું તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળ માંહે જેમ ઋષભને વંશ, નાભિ તણે એ અંશ, ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશુરામાં મુનિવર મહંત, શત્રુજય ગિરિ ગુણવંત.
કષમ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભ સુખ કંદા શ્રી સુપાર્શ્વ ચંદ્રપ્રભુ સુવિધિ, શિતળ શ્રેયાંસ સેવો બહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મ જિન શાંતિ, કુંથુ અર મલિ નમું એકાંતિ, મુનિસુવ્રત શુદ્ધ પતિ નમિ નેમ પાસ વીર જગીશ, નેમ વિના એ જિન ત્રેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઇશ. ૨
ભરતરાય જિન સાથે બોલે સ્વામી શત્રુંજય ગિરિ કુણ તેલે, જિનનું વચન અમે ત્રાષભ કહે સુણે ભરતજી રાય, છરી પાલતા જે નર જાય, પાતક શુકે થાય, પણ પંખી જે ઈણ ગિરિ આવે, ભાવ ત્રીજે તે સિદ્ધ જ થાવે,