SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળો પુંડરિક ગણધરા, કાળ અનાદિ અનંત એ તીરથ છે શાશ્વત, આગે અસંખ્ય અરિહંત. ૧૦ ગણધર મુનિવર કેવળી, પામ્યા અનંતી એ કેડી મુગતે ગયા એણે તીથે, વળી જારી કર્મ વિછોડી. ૧૧ કૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહે છે, એ તીરથ સેવ્યા થકી, તે સીજે ભવ ત્રીજે. ૧૨ દીઠા દુર્ગતિ નિવારે સારે વંછિત કાજ; સે શ્રી શત્રુંજય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩ ઢાળ ત્રીજી. સહીઅર સમાણી આવે વેગે-એ રાગ. આ ઉત્સર્પિણી અવસર્પિણ આરા બેહુ મિલીને બારજી, વીસ કોડાકોડી સાગર તેહનું, માન કર્યું નિરધાર. ૧૪ પહેલો આરો સુષમસુષમા, સાગર કેડીકેડી ચારજી; ત્યારે એ શત્રુંજય ગિરિવર, એસી જન અવતાર છે. ૧૫ • ત્રણ કાડાકડી સાગર આરે, બીજે સુષમ નામજી; તે કાળે એ શ્રીસિદ્ધાચળ, સીત્તેર જેપણું અભિરામજ. ૧૬ - ત્રીજો સુષમ દુષમ આરે, સાગર કેડીકેડી દાયજી; સાઠ જોયણનું માન શત્રુંજય, તદાકાળે તું જાય છે. ૧૭ ચોથે દુષમ સુષમ જાણે, પાંચમે દુષમ આરો; છઠ્ઠો દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈ વિચારો. ૧૮ એક કડાકોડી સાગર કેરૂં, એહનું કહીએ માનજી;
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy